Contact Whatspp
+91 96366 96366
+91 96366 96366
(૧) એનાથી અધોમુખી બુદ્ધિ ઊર્ધ્વમુખી બને છે.
(ર) તૃપ્તિ નહિ, ઈચ્છાનો અભાવ થાય છે.
(૩) સુખ-દુઃખની કલ્પનામાં પરિવર્તન થાય છે.
(૪) માર્ગ ઉપલબ્ધ થાય છે. (માર્ગ મળે છે)
(પ) ચેતના, આનંદ અને શક્તિનો સમન્વિત વિકાસ થાય છે.